Question 1 of 25
Hints left: 3
Q1
સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?
Q2
અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે ?
Q3
"નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે?
Q4
મુંબઈમાં યોજાયેલ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ' INCનું પ્રથમ અધિવેશન કઈ તારીખે મળ્યું હતું ?
Q5
ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીઓએ સોનાની તાસકમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. આ વિધાન કોનું છે?
Q6
નીચેના વિધાનો ચકાસો. વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્યે એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા. વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
Q7
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?
Q8
સ્વાતંત્ર્ય દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
Q9
સિંધુખીણની સંસ્કૃતિના નગરોમાં ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવેલા છે ?
Q10
મહાત્મા ગાંધીનો જન્મ દિવસ જણાવો.
Q11
અકબરના પિતા કોણ હતા ?
Q12
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?
Q13
શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો ?
Q14
"પંચસિદ્ધાંતિકા" નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે ?
Q15
ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું?
Q16
પ્રાચીન સમયના અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
Q17
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો વાઇસરોય તરીકે કોણ હતું ?
Q18
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?
Q19
ત્રણ-મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં આવેલું છે ?
Q20
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?
Q21
ભારતની રાજમુદ્રા કઈ છે ?
Q22
નીચેના પૈકી નદી સીંધુ નદીની ઉપનદી (Tributory) નથી ?
Q23
ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ?
Q24
મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઇતિહાસકાર નીચેના પૈકી કોણ છે ?
Q25
વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુમંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ?