Question 1 of 25
Hints left: 3
Q1
'શિશુપાલ વધ' નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો.
Q2
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
Q3
મુઘલકાળમાં નાણાં સંબંધિત અમલદારને શું કહેવામાં આવતું હતું ?
Q4
ભારતના કયા હિંદુ : રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?
Q5
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?
Q6
ભારતના નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે?
Q7
બૃહદસંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?
Q8
ભામાશા ધર્મે કોણ હતો ?
Q9
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?
Q10
નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે? 1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. 2. જૂનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
Q11
દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ?
Q12
તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ .... સાથે સંબંધિત છે.
Q13
સોલંકીકાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું ?
Q14
અકબરના દરબારના નવ રત્નોમાં દક્ષસેનાના અઘ્યક્ષ કોણ હતા ?
Q15
ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણે નિમણૂક પામી હતી ?
Q16
રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો
Q17
કઈ સાલમાં ‘બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની સ્થાપના થઈ ?
Q18
ચતુર્થ અંગ્રેજ - મૈસુર વિગ્રહ સમયે અંગ્રેજોના ગવર્નર કોણ હતા?
Q19
વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?
Q20
અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે ?
Q21
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
Q22
સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી ?
Q23
ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?
Q24
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?
Q25
વાસ્કો-દ-ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા?