Question 1 of 25
Hints left: 3
Q1
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
Q2
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?
Q3
ભારતમાં બંધાયેલ પહેલી મસ્જિદ કઈ હતી ?
Q4
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
Q5
આદ્યશંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં ચાર મઠ સ્થાપ્યા છે. જે પૈકી કો મઠ દ્વારકામાં આવેલ છે ?
Q6
ખુદીરામ બોઝે કયા આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી ?
Q7
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?
Q8
મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી ?
Q9
બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
Q10
14મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર-ભારતમાં 'ભક્તિ આંદોલન' કોણે જગાવ્યું ?
Q11
ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
Q12
બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, વરાડ અને બીડર એવા પાંચ રાજ્યો કયા રાજ્યમાંથી સ્વતંત્ર થયા ?
Q13
વિદેશીયાત્રી પીટરમંડી કોના સમયકાળમાં ભારત આવ્યા હતા ?
Q14
સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મહાન આચાર્ય થઈ ગયા ?
Q15
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Q16
દેવગિરીમાં કોનું શાસન હતું ?
Q17
શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો ?
Q18
ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ?
Q19
નીચેના વાક્યો ચકાસો: 1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે. 2. ખંભાલિડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે. 3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.
Q20
સરદાર વલ્લભભાઈ પટેલને લગતી ઘટનાઓ અને તેનાં વર્ષો અંગે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? 1. બારડોલી સત્યાગ્રહ-1928 2. ખેડા સત્યાગ્રહ-1918 3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ-1931 નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Q22
પોંડીચેરી, કરૈકલ (તમિલનાડુ), માહે (કેરલ), ચંદ્રનગર (પં.બંગાળ), યમન (આંધ્રપ્રદેશ) પર .......... નો અંકુશ હતો.
Q23
ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકતામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી ?
Q24
મહાવીર સ્વામીનું જન્મ સ્થળ પસંદ કરો.
Q25
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?